પતંજલિ આયુર્વેદની 14 પ્રોડક્ટ્સ બનાવવાનું લાઇસન્સ રદ:ઉત્તરાખંડ સરકારનો આદેશ

ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીના લગભગ 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી…

PM મોદી-રાહુલ ગાંધીના ચૂંટણીલક્ષી ભાષણોને લઇ ભાજપ-કોંગ્રેસને ચૂંટણી પંચની નોટિસ, માંગ્યો જવાબ

ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યા બાદ ગુરૂવારે…

સીકે બિરલા હેલ્થકેર અમદાવાદ અને સુરતમાં તેના અત્યાધુનિક બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ ક્લિનિક્સની શરૂઆત સાથે ગુજરાતમાં વિસ્તરણ કરે છે

બિરલા ફર્ટિલિટી અને આઈવીએફ યુએસડી 2.9 બિલિયનના તેમના રાષ્ટ્રીય પદચિહ્નને વિસ્તૃત કરીને, અમદાવાદ (સીજી રોડ ખાતે)…

250 રૂપિયા આપો અને મૃત વ્યક્તિ સાથે વાત કરો! AIની મદદથી બનાવવામાં આવી રહ્યા છે વર્ચ્યુઅલ હ્મુમન

ચીનમાં મૃત્યુ પામેલા લોકોને જીવતા કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો તેમના મૃત સ્વજનોને જીવતા કરીને…

ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી!પદ્મિનીબા વાળાનું ઉપવાસ આંદોલન, કહ્યું – જ્યાં સુધી રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ

રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે.  રાજકોટમાં કરણી સેનાના મહિલા…

DEFENCE SECRETARY VISITS INDIAN COAST GUARD NORTH-WEST REGION ON 28-29 MARCH 2024

Defence Secretary Govt. of India, Shri Giridhar Aramane visited the Indian Coast Guard facilities in the…

‘ભાજપમાં ભરતી મેળાથી માત્ર હું જ નહીં, અનેક કાર્યકર્તા નારાજ’!વડોદરા ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું

ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા-સુવિધાની સરવાણી,અંગદાનના સેવાયજ્ઞમાં સ્કીનદાનનો ઉમેરો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં…

અમદાવાદમાં 9 માં “દિવ્યાંગ પતંગ મહોત્સવ”નું આયોજન કરાયું

અમદાવાદના ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનજીઓ) દ્વારા 9માં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન અને અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

પીએમ મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી…

દેશમાં નવા વેરિયન્ટ JN.1ના કેસમાં વધારો, ગોવા-મહારાષ્ટ્ર અને કેરળ સહિત આ રાજ્યોમાં નોંધાયા 69 દર્દી

દેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો…

તાળી પાડો અને રામનું નામ લો, હાર્ટ અટેક નહીં આવેઃ મોરારી બાપુ

હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ…

અમદાવાદ આનંદનગરના શેલ પ્રેટ્રોલ પંપ પાસે લૂંટ, ગન સાથે ચાર લૂંટારૂ રોકડ મોબાઇલ લઇ ફરાર

અમદાવાદમાં લૂંટની ઘટના બની છે. અમદાવાદના આનંદનગર રોડ પર શેલ પેટ્રોલ પંપ પર મોડી રાત્રે હથિયાર…

વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન:20 વર્ષ પહેલા બીજ વાવ્યું હતું ,આજે આ વિશાળ વટવૃક્ષ બની ગયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.…