કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યોછે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ઓક્સિજન સાથેના બેડમળવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહીછે. ખાનગી અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ પણ ખુબ ગંભીર છે.જે ર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જો તેઓને હોસ્પિટલમાં બેડ મળે તો પણ ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાના કારણે પણ ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યાછે. માત્ર ઓક્સિજનની અછત સર્જાતા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યોછે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ઓક્સિજન સાથેના બેડમળવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહીછે. ખાનગી અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ પણ ખુબ ગંભીર છે.જે ર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જો તેઓને હોસ્પિટલમાં બેડ મળે તો પણ ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાના કારણે પણ ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યાછે. માત્ર ઓક્સિજનની અછત સર્જાતા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.