All Posts

કોરોના વચ્ચે રેલવેનો મોટો નિર્ણય, આ તારીખ સુધી ટ્રેનનું બુકિંગ રદ્દ

દેશમાં કોરોના સંક્રમણના લીધે કરવામાં આવેલા લોકડાઉનને કારણે ટ્રેનોના પૈંડા પણ અટકી ગયા હતા. જો કે…

કોરોનાના વધુ 572 પોઝિટિવ કેસ,અમદાવાદમાં આજે 215 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. જો કે, આ વચ્ચે સારી વાત એ છે…

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, અમદાવાદમાં 235 કેસ

 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા છે. જ્યારે 26 દર્દીના મૃત્યુ થયા છે. તો…

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી, રાજભવન ખાતે શપથવિધિ યોજાઇ

ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજે તેમણે રાજભવન ખાતે શપથવિધિ…

અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી ન મળતાં લાખો શ્રદ્ધાળુઓ ભારે નિરાશા

સુપ્રીમ કોર્ટે પુરીમાં નીકળતી રથયાત્રાને છેલ્લી ઘડીએ મંજૂરી આપતાં અમદાવાદમાં પણ આ જ પ્રકારે રથયાત્રા નીકળશે…

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં ભક્તોને થર્મલ ગનથી ચેક કરી મંદિરમાં પ્રવેશ અપાયો

દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન…

અમદાવાદના જગન્નાથના મંદિરમાં ત્રણેય રથે મંદિર પરિસરમાં એક-એક પરિક્રમા કરી

દોઢ કલાક સુધી મહંતને ગૃહ રાજ્યંમંત્રી અને પોલીસવડા સાથેની બેઠક બાદ ત્રણેય રથનું મંદિર પરિસરમાં પ્રસ્થાન…

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, અમદાવાદમાં રથયાત્રાને લીલીઝંડી

રથયાત્રા યોજવી કે કેમ તેને લઈને સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે હાઈકોર્ટમાં ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી.…

રાજ્યમાં આજે કોરોનાના વધુ 563 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 314નો આંકડો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. જ્યારે…

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વડોદરા ખાતે…

હીરા ઉદ્યોગને લઇને મોટો નિર્ણય, જે કારખાનામાં એક કરતા વધુ કેસ આવે તો…

રત્નકલાકારોના કોરોનાના કેસમાં વધારો થતા હીરા ઉદ્યોગ બંધ રાખવા મુદ્દે બેઠક યોજાઈ છે. પાલિકા કમિશનર સાથે…

રથયાત્રા અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશનો વિરોધ કરવા પર રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ

અમદાવાદમાં રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના અર્જુન ભગત આશ્રમ પર હાલ તેના…

સોમવાર 12 રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

આજના સમયમાં લોકો રાશિફળ જોઇને તેમના દિવસની શરૂઆત કરે છે તો આવો જોઇએ કેવો રહેશે તમારો…

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે, DGP અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો

કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ આજે…