All Posts

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વડોદરા ખાતે…

હીરા ઉદ્યોગને લઇને મોટો નિર્ણય, જે કારખાનામાં એક કરતા વધુ કેસ આવે તો…

રત્નકલાકારોના કોરોનાના કેસમાં વધારો થતા હીરા ઉદ્યોગ બંધ રાખવા મુદ્દે બેઠક યોજાઈ છે. પાલિકા કમિશનર સાથે…

રથયાત્રા અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશનો વિરોધ કરવા પર રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ

અમદાવાદમાં રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના અર્જુન ભગત આશ્રમ પર હાલ તેના…

સોમવાર 12 રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ

આજના સમયમાં લોકો રાશિફળ જોઇને તેમના દિવસની શરૂઆત કરે છે તો આવો જોઇએ કેવો રહેશે તમારો…

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે, DGP અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો

કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ આજે…

ગુજરાતમાં આજે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા,છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 273 કેસ

ગુજરાતમાં આજે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 580 કેસો નોંધાયા…

જાણો‌ અમદાવાદ AMCએ ક્યા 30 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા…

રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં આજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં…

કંકણાકૃત સૂર્ય ગ્રહણના દિવસે કેવો રહેશે તમારો દિવસ, જાણો 12 રાશિના જાતકો

આજકાલ લોકો તેમના દિવસની શરૂઆતમાં રાશિફલ જુએ છે. ચાલો તમને જણાવી દઈએ કે આજે સૂર્યગ્રહણ પણ…

આજે સૂર્યગ્રહણ પર આટલા ઉપાય કરવાથી થશે અગણિત ફાયદા

આજે 21 જૂને વર્ષનું સૌથી મોટુ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણની અવધી 5 કલાક 48 મિનિટની…

જાણો આજે ગુજરાતમાં ક્યાં અને કેટલા વાગે દેખાશે સૂર્યગ્રહણ?

આજે દેશભરમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સવારે 10.03 મિનિટથી સૂર્યગ્રહણ જોવા મળશે. સવારથી લઇ બપોરના 2 વાગ્યા…

આ કારણથી 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે, જાણો કેમ?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દુનિયાભરમાં 21 જૂને ઉજવવામાં આવે છે. યોગ અભ્યાસથી શરીરના રોગ મુક્ત રહે છે…

કોરોનાને લઈ સૌથી મોટા રાહત ના સમાચાર,ફાર્મા કંપની ગલેન માર્કે કોરોનાની દવા શોધી હોવાનો કર્યો દાવો…

Glenmark Launches Covid Drug ગ્લેનમાર્ક ફાર્માસ્યૂટિકલ્સે કોવિડ-19થી સામાન્ય રીતે પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરને…

ઈતિહાસમાં પ્રથમ વાર ભક્તો થશે દુઃખી, અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે

કોરોના મહામારીની સૌથી વધારે અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. તેવામાં જગન્નાથ મંદિર દ્વારા સતત રથયાત્રા…

સતત વધતા કોરોના વચ્ચે આજે અમદાવાદમાં 306 પોઝિટિવ કેસ

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 539 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા થોડા દિવસોથી…